1 min read

ખેડૂતોને રાત્રીના ભયમાંથી મુક્તિ, સમૃદ્ધિનો માર્ગ મોકળો: વલસાડ જિલ્લાના ૨૯૬૩૦ ખેડૂતોને મળે છે દિવસે વીજળી
ખેતી ક્ષેત્રે ક્રાંતિકારી પહેલ: ‘કિસાન સૂર્યોદય યોજના’ ખેડૂતોના જીવનમાં અંધારા ઉલેચી લાવી નવો ઉજાસ..

વલસાડ, તા. ૨૪ ડિસેમ્બર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અમલમાં મુકાયેલી ‘‘કિસાન સૂર્યોદય યોજના’’ ગુજરાતના ખેતી ક્ષેત્રમાં એક ઐતિહાસિક અને ક્રાંતિકારી[more...]
0 min read

ઉમરગામ તાલુકા પંચાયત ખાતે સામાજિક સમરસતા સેમિનાર યોજાયો..

વલસાડ, તા. ૨૪ ડિસેમ્બર રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તક વલસાડ જિલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા ઉમરગામ તાલુકા કક્ષાના સેમિનાર ઉમરગામ તાલુકા[more...]
1 min read

મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત કાર્યક્રમ મહેસૂલ વિભાગમાં સીમાચિહ્રન રૂપ બન્યો, વાપીના ૨૦૮ દુકાનદારોને મળ્યો ન્યાય..

વલસાડ, તા. ૨૪ ડિસેમ્બરસુશાસન (Good Governance) એટલે પ્રજાનું કલ્યાણ થાય તે માટે કરવામાં આવતું લોકહિતાર્થનું કામ. જેને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજપેયીની[more...]