વલસાડ જિલ્લા ના ઉમરગામ તાલુકા સ્થિત અંકલાસમાં ગામ માં પ્રાકૃતિક ખેતી કરતી મહિલા ખેડૂતોને ૩૫૦ લીટર જીવામૃત વિનામૂલ્યે વિતરણ કરાયું

0 min read
Worldwide Unique Visitors : 25
0 0

Read Time:48 Second

ઉમરગામ તાલુકાના અંકલાસ ગામે મણિબા પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર ખાતે ખેડૂતશ્રી હસમુખભાઈ પટેલ દ્વારા ઉમરગામ તાલુકામાં પ્રાકૃતિક ખેતીનો વેગ વધારવા માટે પ્રાકૃતિક ખેતી માટે અમૃત સમાન કહેવાતું ૩૫૦ લીટર જીવામૃત ૪૦ જેટલા મહિલા ખેડૂતોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ દરેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ દરેક ખેડૂતને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વલસાડ જિલ્લા ના ઉમરગામ તાલુકા સ્થિત અંકલાસમાં ગામ માં પ્રાકૃતિક ખેતી કરતી મહિલા ખેડૂતોને ૩૫૦ લીટર જીવામૃત વિનામૂલ્યે વિતરણ કરાયું

You May Also Like

ખેડૂતોને રાત્રીના ભયમાંથી મુક્તિ, સમૃદ્ધિનો માર્ગ મોકળો: વલસાડ જિલ્લાના ૨૯૬૩૦ ખેડૂતોને મળે છે દિવસે વીજળી<br>ખેતી ક્ષેત્રે ક્રાંતિકારી પહેલ: ‘કિસાન સૂર્યોદય યોજના’ ખેડૂતોના જીવનમાં અંધારા ઉલેચી લાવી નવો ઉજાસ..

ખેડૂતોને રાત્રીના ભયમાંથી મુક્તિ, સમૃદ્ધિનો માર્ગ મોકળો: વલસાડ જિલ્લાના ૨૯૬૩૦ ખેડૂતોને મળે છે દિવસે વીજળી
ખેતી ક્ષેત્રે ક્રાંતિકારી પહેલ: ‘કિસાન સૂર્યોદય યોજના’ ખેડૂતોના જીવનમાં અંધારા ઉલેચી લાવી નવો ઉજાસ..

More From Author

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *